GPSC CURRENT AFFAIRS 27/12/18

1.રાજ્ય મંત્રીમંડળનો મહત્વનો નિર્ણય -શાળા કે ટ્યુશન ક્લાસીસ દ્વારા પ્રવાસમાં લઇ જતી બસો રાત્રીના          11-00 કલાક થી સવારના 6-00 કલાક સુધી પ્રવાસ કરી શકશે નહીં
2.સુરક્ષા અને સલામતી વ્યવસ્થા સુદ્રઢ બનાવવા ધારાસભ્યના ફંડમાંથી સીસીટીવી કેમેરા લગાવી શકાશે
3.પંચમહાલ જિલ્લામાંપાવાગઢ ખાતે  યોજાયેલા પંચમહોત્સવનું આજે સમાપન
4.અમદાવાદ શહેરના કાંકરિયા તળાવ ખાતે ગઈકાલથી કાંકરિયા કાર્નિવલનો આરંભ થયો છે
5.જનની અમ્મા  નામથી પ્રખ્યાત વર્ષ -2018 માં પદ્મશ્રીનું સન્માન  મેળવનારા સુલગિટ્ટી નરસમ્માનું               અવસાન  નરસમ્મા અશિક્ષિત  મહિલા હતા  તેમ છતાં  તેમને 15 હજારથી  વધારે મહિલાઓને પ્રસૂતિ ના     સમયે  મદદ કરી હતી 

No comments: