1.રાજ્ય મંત્રીમંડળનો મહત્વનો નિર્ણય -શાળા કે ટ્યુશન ક્લાસીસ દ્વારા પ્રવાસમાં લઇ જતી બસો રાત્રીના 11-00 કલાક થી સવારના 6-00 કલાક સુધી પ્રવાસ કરી શકશે નહીં
2.સુરક્ષા અને સલામતી વ્યવસ્થા સુદ્રઢ બનાવવા ધારાસભ્યના ફંડમાંથી સીસીટીવી કેમેરા લગાવી શકાશે
3.પંચમહાલ જિલ્લામાંપાવાગઢ ખાતે યોજાયેલા પંચમહોત્સવનું આજે સમાપન
4.અમદાવાદ શહેરના કાંકરિયા તળાવ ખાતે ગઈકાલથી કાંકરિયા કાર્નિવલનો આરંભ થયો છે
5.જનની અમ્મા નામથી પ્રખ્યાત વર્ષ -2018 માં પદ્મશ્રીનું સન્માન મેળવનારા સુલગિટ્ટી નરસમ્માનું અવસાન નરસમ્મા અશિક્ષિત મહિલા હતા તેમ છતાં તેમને 15 હજારથી વધારે મહિલાઓને પ્રસૂતિ ના સમયે મદદ કરી હતી
2.સુરક્ષા અને સલામતી વ્યવસ્થા સુદ્રઢ બનાવવા ધારાસભ્યના ફંડમાંથી સીસીટીવી કેમેરા લગાવી શકાશે
3.પંચમહાલ જિલ્લામાંપાવાગઢ ખાતે યોજાયેલા પંચમહોત્સવનું આજે સમાપન
4.અમદાવાદ શહેરના કાંકરિયા તળાવ ખાતે ગઈકાલથી કાંકરિયા કાર્નિવલનો આરંભ થયો છે
5.જનની અમ્મા નામથી પ્રખ્યાત વર્ષ -2018 માં પદ્મશ્રીનું સન્માન મેળવનારા સુલગિટ્ટી નરસમ્માનું અવસાન નરસમ્મા અશિક્ષિત મહિલા હતા તેમ છતાં તેમને 15 હજારથી વધારે મહિલાઓને પ્રસૂતિ ના સમયે મદદ કરી હતી
No comments:
Post a Comment